Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

અલ-કાયદાએ પયગંબર સાહેબ અંગેની ટીપ્પણીને લઈને દિલ્હી, મુંબઈ, યુપી, ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી

નવી દિલ્હી :   આતંકવાદી જૂથ અલ-કાયદાએ પયગંબર સાહેબ ઉપર ભાજપના કેટલાક નેતાઓ દ્વારા કરાયેલી તાજેતરની ટિપ્પણીઓને લઈને ભારતના વિવિધ ભાગોમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે જેમાં દિલ્હી, મુંબઈ, યુપી, ગુજરાતનો સમાવેશ થાય છે.

(10:19 pm IST)