Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ફારૂક અબ્‍દુલ્લા પાક જઇ અનુચ્‍છેદ-૩૭૦ લાગુ કરાવી શકે છે, ભારતમાં આના માટે કોઇ જગ્‍યા નથી : શિવસેના નેતા સંજય રાઉતની સટાસટી

શિવસેના નેતા સંજય રાઉત એ કહ્યું છે જો ફારૂક અબ્‍દુલ્લા ઇચ્‍છે તો તે પાકિસ્‍તાન જઇ ત્‍યાં અનુચ્‍છેદ ૩૭૦ લાગુ કરાવી શકે છે. ભારતમાં અનુચ્‍છેદ ૩૭૦ માટે કોઇ જગ્‍યા નથી. આ પહેલા એમણે કહ્યું હતું. ફારૂક અથવા મહબુબા કોઇપણ ચીનની મદદથી ભારતીય બંધારણને ચૂનૌતી આપવા ઇચ્‍છે તો એમની ધરપકડ કરી અંડમાન મોકલવા જોઇએ.

(11:51 pm IST)