Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

કોરોના મહાસંગ્રામ, કોરોના વાયરસ લોકડાઉન સમય ૪૬ ટકા ભારતીયોએ ઘર ચલાવવા માટે લીધા ઉધાર : સર્વે

એક સર્વે પર આધારિત હોમ ક્રેડિટ ઇંડિયા ફાઇનેંસના રીપોર્ટ અનુસાર કોરોના વાયરસ લોકડાઉન સમય ૪૬ ટકા ભારતીયોએ પોતાનું ઘર ચલાવવા ર૭ ટકાએ ઘરનું ભાડુ ભરવા માટે જયારે ૧૪ ટકાએ નોકરી ગુમાવવાને લઇ મિત્રો અથવા પરિજનથી ઉધાર લીધા રિપોર્ટ અનુસાર સર્વે દરમ્યાન આ વિષય પર ૭ શહેરોમાં લગભગ ૧૦૦૦ લોકોને સવાલ જવાબ કરવામાં આવ્યા હતા.

(11:42 pm IST)