Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કેન્દ્રના કૃષિ કાનૂનોને લઇ જંતર-મંતર પર ધરણા પર બેઠા પંજાબ સીએમ અને ધારાસભ્યો

કૃષિ કાનૂનોના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શનોને લઇ પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહ એ કોંગ્રેસ ધારાસભ્યો સાથે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કર્યા એમણે કહ્યું આ કોઇ મોર્યા બંધી નથી અમે રાષ્ટ્રપતિને મળવા માટેનો સમય માંગ્યો એમણે ન આપ્યો રેલ સેવા પ્રભાવિત થવાથી પંજાબમાં વિજળીની અછત શરૂ થઇ ગઇ.

(10:02 pm IST)