Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

શોકાપુર લોકોએ મોંટેનેગ્રોમાં કોવિડ-૧૯ સંક્રમિત બિશપની અત્‍યેષ્‍ટિમાં એમના હાથ ચુમ્‍યા

મોંટેનેગ્રોના બિશપ એમ્‍ફિલોહિજે રાડોવિકના કોરોના વાયરસ સંક્રમણથી નિધન પછી ઘણા શોકાપુર વ્‍યકિત એમની અંત્‍યેષ્‍ટિમાં માસ્‍ક વગર એમનો ચહેરો અને માથુ ચુમતા જોવા મળ્‍યા અત્‍યેષ્‍ટિ માટે હજારો લોકો એકત્રિત થયા હતા. મોંટેનેગ્રિન હોસ્‍પિટલના પ્રમુખ એ પ્રશાસનથી બિશપના ઓપન-કાસ્‍કેટ અંત્‍યેષ્‍ટિ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી.

(12:00 am IST)