-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 2nd September 2020
સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો થોડા લોકો મુકાબલો કરી શકતા ન હતાઃ તેથી સુશાંતને હટાવી દીધો
સુશાંતસિંહ રાજપુત કેસમાં સીબીઆઇની સાથ-સાથ ઇડી અને નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો તપાસ કરી રહી છે. આ વચ્ચે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સનસનીખેજ દાવો કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામી ટવિટ દ્વારા કહે છે કે સુશાતસિંહ રાજપુતની હત્યા પાછળ બે કારણ છે પહેલું સુશાંતસિંહ રાજપુત એક ઇંડીપેંડેટ અને પ્રતિભાવાન શખ્સ એને બોલીવુડનું ફોકસ ઇગ્નોર નથી કરી શકતો.
(11:33 pm IST)