Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બાબા રામદેવનો ધડાકોઃ ટુંક સમયમાં ઇન્કમટેક્ષ છુટ પ લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેશે સરકાર

દિલ્હી : યોગગુરૂ બાબા રામદેવે બજેટને સારૂ ગણાવ્યુ છે અને કહ્યુ છે કે આ દેશને જોડવાવાળુ બજેટ છે. તેમણે કહ્યુ છે કે, સરકારે આયકર છુટની સીમા વધારીને પ લાખ કરી હોત તો સારૂ હતુ. તેમણે કહ્યુ છે કે, મને આશા છે કે મોદી સરકાર ટુંક સમયમાં ઇન્કમટેક્ષ છુટ પ લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેશે.

 

(11:46 am IST)