Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

મુસેવાલાને સહેવાગની હૃદયાંજલી

મુસેવાલાને ટવીટ દ્વારા શ્રધ્ધાંજલી આપતા વીરેન્દ્ર સેહવાગે લખ્યુ કે કોઇપણ માતા-પિતા માટે દુઃખદાયક કોઇ માતા કે કોઇ પિતા પોતાના સંતાનને આટલી યુવા વયે મરતા ન જોઇ શકે. વાહેગુરૃ પરિવારને શકિત આપે.

(1:23 pm IST)