Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ફ્રાંસ: પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલ સૈનિકોની યાદમાં લગાવવામાં આવશે પ્રતિમા

નવી દિલ્હી: પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાસના નાગરિકોની જાન માલની સુરક્ષા કરતા  શહીદ થયાએ 70 હજાર ભારતીય સૈનિકોની યાદમાં ફ્રાંસના નવછપલ ચોક પર તેમની પ્રતિમા લગાવવામાં આવશે.ઈંટરકેથ સંસ્થાના અધ્યક્ષ તેમજ ફ્રાસના પ્રસિદ્ધ હોટલ કારોબારી રમેશ વોહરાએ જણાવ્યું કે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઇન્ડિયન રેજિમેંટના લગભગ 14 લાખ સૈનિકોએ ભાગ લીધો હતો જેમાં 70હજાર સૈનિકો શહીદ થયા હતા અને ફ્રાસની સરકારે તેમની યાદમાં એક સ્મારક બનાવ્યું હતું પરંતુ આ સ્મારક માં શહીદોના નામનો અને પદનો ઉલ્લેખ થયો હતો અને હવે તેમના નામની પ્રતિમા લગાવવમાં આવશે તેવો ત્યાંની સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

(6:34 pm IST)