Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રાજ્યના ફોરેસ્ટ વિભાગમાં 15 જેટલા વનપાલોની બદલી અને નવી જગ્યાએ નિમણુંક કરાઈ

અમદાવાદ : રાજ્યના ફોરેસ્ટ વિભાગમાં 15 જેટલા વન પાલોની બદલી કરાઈ છે અને નવી જગ્યાએ નિમણુંક કરાઈ છે જેમાં બાણેજ ઉત્તર બાબરીયા રેન્જના અશોકભાઈ પિંડારીયાને સતાપુર જોધપુરમાં બદલી કરાઈ છે જયારે તાલાલા રેન્જના પ્રવીણભાઈ વાળાની રેપિડ એક્શન ટીમ બાબરીયા રેન્જમાં બદલી કરાઈ છે

રાજ્યના ફોરેસ્ટ વિભાગમાં 15 જેટલા વન પાલોની બદલી કરાઈ છે અને નવી જગ્યાએ નિમણુંક કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(6:47 pm IST)