Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

કિશન ભરવાડના હત્યારા પાછળ જે પણ શક્તિ હશે તેને પણ છોડવામાં નહીં આવે: હર્ષ સંઘવી

અમદાવાદ :ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું નિવેદન:  કિશન ભરવાડના હત્યારાઓની ૨૪ કલાકમાં ધરપકડ કરવામાં આવી: હત્યારા પાછળ જે પણ શક્તિ હશે તેને પણ છોડવામાં નહીં આવે: ગુજરાતમાં આ પ્રકારની ઘટના બીજીવાર ન ઘટે તેવો દાખલો બેસાડાશે.

(8:58 pm IST)