Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ત્રિપલ અકસ્માતમાં શાકભાજી વેચતી ૭ મહિલાઓને ઉલાળીઃ ચાલકનું મોત

જેસીબીની મદદથી માંડ-માંડ મૃતદેહ બહાર કાંઢયો

નવસારીના ગણદેવી તાલુકાના અંભેટા ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં કારચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજયુ હતુ. જયારે માર્ગને અડીને  જાહેર માં બેસી શાકભાજીનું વેચાણ કરતી સાત બહેનોને ઇજા થઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ૨ કલાકની જહેમત બાદ જેસીબી મશીનથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.

(3:38 pm IST)