Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કલોલ દ્વારા ત્રિદિવસીય વિશ્વશાંતિ યજ્ઞ.. ઘાસચારાનું વિતરણ કરાયું...

 શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કલોલ દ્વારા ત્રિદિવસીય વિશ્વશાંતિ યજ્ઞ અંતર્ગત શોભાયાત્રા તેમજ મુંગા પશુઓને ઘાસચારાનું વિતરણ કરાયું હતું. સં. શિ. યોગેશ્વરદાસજી સ્વામી મહંત

(5:52 pm IST)