-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 25th January 2021
હવે હોળીનો તહેવાર પણ સાચવવો જરૂરી
કેસ ઘટયા તે સારી નિશાની, ટોળા ભેગા ન થાય તો વેવની શકયતા નથીઃ ડો.તેજસ પટેલ
રાજકોટઃ હૃદયરોગના વિશ્વ વિખ્યાત સર્જન પદ્દમશ્રી અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.તેજસભાઈ પટેલે જણાવ્યું છે કે ઉત્તરાયણ પછી એક વેવની શકયતા હતી. પરંતુ ટોળા ભેગા ન થતાં તેન આવ્યું. કેસમાં સતત ઘટાડો દર્શાવે છે કે ઉત્તરાયણમાં આપણે સાચવી લીધું. હવે હોળીનો મોટો તહેવાર છે. એ પણ આવી જ રીતે કાઢી લઈશું તો પછી કોઈ વેવની શકયતા નથી. કેમ કે પછી ચાર મહિના સુધી કોઈ મોટા ટોળા ભેગા થાય તેવો તહેવાર ભાગ્યે જ આવે છે. અત્યારે કેસ ઘટયા તે સારી નિશાની છે. લોકો કાળજી રાખશે અને ટોળે નહિ વળે તો હવે કોઈ વેવની આશા નથી.
(12:45 pm IST)