Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

હિંસામાં સંડોવાયેલા સામે કાયદેસરની કાર્યવાહી થશે :નાગરિકોને શાંતિ જાળવવા નીતિનભાઈ પટેલની અપીલ

અમદાવાદ ;અમદાવાદમાં પદ્માવત ફિલ્મનો વિરોધ મોડીસાંજે હિંસક બન્યો હતો કેટલાય થિયેટરો અને મોલમાં તોડફોડ અને વાહનોમાં આગ ચાંપી દેવાની ઘટના બનતા પોલીસ હરકતમાં આવીને સ્થિતિમાં કાબુ મેળવવા પ્રયત્નશીલ બની હતી ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે હિંસામાં સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે તેમણે તમામ નાગરીકોને શાંતિ જાળવવા અપીલ કરી છે તમામ મામલે પોલીસ કાબૂ મેળવી લીધો છે. તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

(12:21 am IST)