Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રાજ્યમાં કોરોનાના હાઉ વચ્ચે નવા એક કેસ પોઝિટિવ નોંધાયા :વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી :એકપણ દર્દીનું મૃત્યુ નથી :મૃત્યુઆંક 11.045 થયો :કુલ 12.66.569 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 10.629 લોકોનું રસીકરણ કરાયું

રાજયમાં હાલમાં 27 કોરોનાનાં એક્ટીવ કેસ:શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે વધુ એકપણ દર્દી સ્વસ્થ થયા નથી .અત્યાર સુધીમાં કુલ 12,66,569 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં કોરોનાથી રકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,045  થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 10.629 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.05.902 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 27 એક્ટિવ કેસ છે.જેમાંથી એક દર્દી વેન્ટિલેટર પર છે ,જયારે 26 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નવા એક કેસ નોંધાયા છે જેમાં વડોદરા કોર્પોરેશનમાં એક કેસ નોંધાયો છે

 

(7:38 pm IST)