Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અમૃતસરમાં દુર્ગિયાના મંદિરના દર્શને પંજાબ ભાજપ પ્રભારી વિજયભાઇ રૂપાણી

રાજકોટ : ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પંજાબના પ્રભારી વિજયભાઇ રૂપાણીઍ શ્રી અમૃતસર સાહિબમાં ઐતિહાસીક શ્રી દુર્ગિયાના મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જે તસ્વીરમાં નજરે  પડે છે.

(2:47 pm IST)