Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પંજાબમાં ભાઇચારા અને શાંતી માટે શ્રી હરમંદિર સાહેબને પ્રાર્થના કરતા વિજયભાઇ રૂપાણી

રાજકોટ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઇ રૂપાણીઍ અમૃતસરમાં શ્રી હર મંદિર સાહેબના દર્શન કર્યા હતા અને પંજાબમાં ભાઇચારો અને શાંતિ બરકરાર રહે તે માટે પ્રાર્થના કરી હતી.  આ તકે વિજયભાઇ રૂપાણી સાથે પંજાબ ભાજપના હોદેદારો ઉપસ્થિત રહ્ના હતાં.

(2:47 pm IST)