Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાજકોટના જે,ડી,બોરીચા સહીત રાજ્યના 12 પીઆઇને ડીવાયએસપી તરીકે બઢતી : પાંચ ડીવાયએસપીને બદલી

ઓખાના એ,જે, તળાવિયાને ગાંધીનગર અને વડોદરાના કે,પી, પારેખને ઓખા મુકાયા : ભચાઉના વી,બી, પટેલને વડોદરા અને ગાંધીનગરના વાઈ,આઈ, સંધિની ભચાઉ બદલી

અમદાવાદ :  રાજકોટના જે,ડી,બોરીચા સહીત રાજ્યના 12 પીઆઇને  ડીવાયએસપી તરીકે બઢતી અપાઈ છે જયારે રાજ્યના પાંચ ડીવાયએસપીને બદલી કરાઈ છે જેમાં ઓખાના એ,જે, તળાવિયાને ગાંધીનગર અને વડોદરાના કે,પી, પારેખને ઓખા મુકાયા છે તેમજ  ભચાઉના વી,બી, પટેલને વડોદરા અને ગાંધીનગરના વાઈ,આઈ, સંધિની ભચાઉ બદલી કરાઈ છે

રાજકોટના જે,ડી,બોરીચા સહીત રાજ્યના 12 પીઆઇને  ડીવાયએસપી તરીકે બઢતી અપાઈ છે અને પાંચ ડીવાયએસપીને બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(11:18 pm IST)