Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

મહાનગરોમાં વકરતો કોરોના :અમદાવાદમાં 3315,સુરતમાં 2757 અને વડોદરામાં 1142 કેસ સહીત રાજ્યમાં 10.150 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 6096 દર્દીઓ સાજા થયા :સુરત, રાજકોટ અને ભાવનગરમાં બે-બે તેમજ વડોદરા અને તાપીમાં એક-એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.159 થયો :કુલ 8.52.471 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 1.38.536 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 3315 કેસ,સુરતમાં 2757 કેસ,વડોદરામાં 1142 કેસ, રાજકોટમાં 467 કેસ, ભાવનગરમાં 376 કેસ, વલસાડમાં 283 કેસ,ગાંધીનગરમાં 264 કેસ, જામનગરમાં 234 કેસ, કચ્છમાં 157 કેસ, ભરૂચમાં 130 કેસ, આણંદમાં 114 કેસ, નવસારીમાં 97 કેસ, મોરબીમાં 90 કેસ, મહેસાણામાં 85 કેસ, પાટણમાં 84 કેસ, ગીર સોમનાથમાં 83 કેસ, દેવભૂમિ દ્વારકામાં 55 કેસ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 54-54 કેસ, જૂનાગઢમાં 52 કેસ, ખેડામાં 35 કેસ, અમરેલીમાં 34 કેસ, દાહોદમાં 17 કેસ, સાબરકાંઠામાં 15 કેસ, મહીસાગર અને પંચમહાલમાં 11-11 કેસ, નર્મદામાં 10 કેસ તાપીમાં 9 કેસ, અરવલીમાં 6 કેસ, ડાંગમાં 4 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ, બોટાદ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 63,610 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 10.150 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 6096 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 10.150 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 6096 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.52.471 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી સુરત, રાજકોટ અને ભાવનગરમાં બે-બે તેમજ વડોદરા અને તાપીમાં એક-એક દર્દીનું મૃત્યુ મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.159 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 92.04 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.38.536 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.47.98.818 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 63.610 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 63.527 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,52.471  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી સુરત, રાજકોટ અને ભાવનગરમાં બે-બે તેમજ વડોદરા અને તાપીમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.159 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 10.150 કેસમાં અમદાવાદમાં 3315 કેસ,સુરતમાં 2757 કેસ,વડોદરામાં 1142 કેસ,રાજકોટમાં 467 કેસ, ભાવનગરમાં 376 કેસ, વલસાડમાં 283 કેસ,ગાંધીનગરમાં 264 કેસ, જામનગરમાં 234 કેસ, કચ્છમાં 157 કેસ, ભરૂચમાં 130 કેસ, આણંદમાં 114 કેસ, નવસારીમાં 97 કેસ, મોરબીમાં 90 કેસ, મહેસાણામાં 85 કેસ, પાટણમાં 84 કેસ, ગીર સોમનાથમાં 83 કેસ, દેવભૂમિ દ્વારકામાં 55 કેસ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 54-54 કેસ, જૂનાગઢમાં 52 કેસ, ખેડામાં 35 કેસ, અમરેલીમાં 34 કેસ, દાહોદમાં 17 કેસ, સાબરકાંઠામાં 15 કેસ, મહીસાગર અને પંચમહાલમાં 11-11 કેસ, નર્મદામાં 10 કેસ તાપીમાં 9 કેસ, અરવલીમાં 6 કેસ, ડાંગમાં 4 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ, બોટાદ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:10 pm IST)