Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ત્રીજી સપ્ટેમ્બરથી પર્યુષણ પર્વનો પ્રારંભ : નગર પાલિકા મહાનગર પાલિકા વિસ્તારોમાં કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ

રાજકોટ તા.૧૪ ગુજરાતમાં આગામી 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમ્યાન પર્યુષણ  પર્વની ઉજવણી થવાની છે.

     રાજ્ય સરકારે આ પર્વના દિવસો દરમિયાન એટલે કે 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમ્યાન નગર પાલિકા મહાનગર પાલિકા વિસ્તારોમાં કતલખાના બંધ રાખવા અનુરોધ કર્યો છે.

(3:26 pm IST)