Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મતદાન માટે અમદાવાદ આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ હીરાબાને મળશે કે કેમ ?

અમદાવાદ :ગુરુવારે 14મી ડિસેમ્બરે રાજ્યની બીજા તબક્કાના મતદાનમાં કુલ 93 બેઠકો માટે મતદાન થનાર છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાણીપ ખાતે મતદાન કરવા આવવાના છે, ત્યારે એવી ચર્ચા ઉઠી રહી છે કે છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારે આવતા નરેન્દ્ર મોદી હિરાબાને મળવા ગયા નથી પરંતુ મતદાન સમયે તેઓ મળવા જશે કે નહીં.મતદાન વખતે તેઓ હિરાબાના આશીર્વાદ લેવા જશે કે નહીં તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે.

(10:54 pm IST)