Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૧ રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવસારી ખાતે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે

અમદાવાદ :રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટ ર૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવસારી ખાતે, નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે

(6:27 pm IST)