Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

રામપુરાથી રામપુરા સુધી 21 કિલોમીટરની ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પ.પુ.ગુરુજી શ્રી અશ્વીનકુમાર પાઠકજી ના આશીર્વાદ થી રામપુરાથી રામપુરા સુધી 21 કિલોમીટરની ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થઈ છે,જિલ્લાના અવધૂત આશ્રમ-તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ, રામાનંદ આશ્રમ, સીતારામ બાબા આશ્રમ થી નાવડીમાં જવાના રસ્તે,નાવડી થી તિલકવાડા- મણીનાગેશ્વર- કપિલેશ્વર મહાદેવ ગ્રામ-વાસત રેંગણ, કામનાય મહાદેવ મંદિરથી નાવડીમાં બેસીને નર્મદાજી પાર કર્યા બાદ આ પરિક્રમા શરૂ કરવામા આવી છે જેની રામપુરા રાજપીપલા નર્મદા કિનારોથી શરૂઆત કરવમાં આવી હતી જેમાં શ્રી નર્મદાપુત્ર સાવરીયા મહારાજના મુખ્ય આયોજન મા પરિક્રમા નિકળી છે

(11:31 pm IST)