Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સી.આર. પાટીલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક : શું રંધાયુ?

રાજકોટ, તા. ૯ : ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં જાડાઈ રહ્ના હોવાની ચર્ચાઍ જાર પકડ્યુ છે ત્યારે ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને નરેશભાઈ પટેલ વચ્ચે ગાંધીનગરમાં બંધ બારણે મીટીંગ થઈ હોવાનું જાણવા મળ્યુ છે. આ બંને વચ્ચે મહત્વના મુદ્દે ચર્ચાઓ થતાં અનેક અટકળો શરૂ થઈ છે. 
હવે નરેશભાઈ પટેલ ભાજપ, આપ કે કોîગ્રેસમાં જાડાઈ છે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. (ન્યુઝ ફર્સ્ટ)

(4:34 pm IST)