Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સોમવારે મહેસાણામાં અરવિંદ કેજરીવાલની વિશાળ તિરંગા યાત્રા

રાજકોટ તા. ૧ :.. સોમવારે મહેસાણા માં ‘આપ' ના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની વિશાળ તિરંગા યાત્રા યોજાશે.

તા. ૬ ને સોમવારે સાંજે ૪ વાગ્‍યે જુના બસ સ્‍ટેન્‍ડ, મહેસાણાથી આ તિરંગા યાત્રા પ્રસ્‍થાન થશે.

સફળ બનાવવા માટે ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના જહેમત ઉઠાવે છે.

(4:36 pm IST)