Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અભિનય માટે જનુન જરૂરી છે : મનોજ બાજપાયી

મુંબઈ:બોલીવુડમાં પોતાના દમદાર અભિનયના લીધે ઓળખાણ મેળવનાર મનોજ બાજપેયીનું કહેવું છે કે અભિનયને શીખવા માટે પોતાના મનમાં તેના માટે જનુન હોવું ખુબ જરૂરી છે. મનોજ ટૂંક સમયમાં રિલીઝ થનાર નીરજ પાંડેની ફિલ્મ અય્યારી'માં જોવા મળશે.

મનોજ બાજપેયીને પૂછવામાં આવેલા અભિનયને લઈને સવલનો જવાબ આપતા કહ્યું કે અભિનય ને શીખવા માટે ખાસ કરીને ઝનૂનની જરૂર પડે છે કોઈ પણ પાત્રને કરતા પહેલા તે પાત્ર કરવા માટે જનન હોવું જરૂરી છે.

(5:02 pm IST)