Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

રિતેશ દેશમુખ પિતા વિલાસરાવ દેશમુખને તેમની પુણ્યતિથિ પર યાદ કરીને થયો ભાવુક

મુંબઈ: બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે તેમના દિવંગત પિતા વિલાસરાવ દેશમુખની પુણ્યતિથિ પર સોશિયલ મીડિયા પર ખૂબ ભાવુક પોસ્ટ શેર કરી છે. 14 ઓગસ્ટ 1912 ના રોજ વિલાસરાવનું અવસાન થયું. વિલાસરાવ દેશમુખ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. તેમણે લગભગ 8 વર્ષ સુધી મહારાષ્ટ્રની ગાદી સંભાળી. વિલાસરાવ વર્ષ 1999 માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા અને તેઓ લગભગ 2 વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2012 માં 14 ઓગસ્ટના રોજ તેમનું અવસાન થયું.

(5:16 pm IST)