Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પદ્મ ભૂષણથી સન્માનિત સરોદ વાદક પંડિત બુદ્ધદેવ દાસગુપ્તાનુ નિધન

મુંબઈ: સરોદ વાદક પંડિત બુદ્ધદેવ દાસગુપ્તાનુ આજે દક્ષિણ કોલકત્તામાં તેમાં નિવાસ સ્થાને હાર્ટએટેકના લીધે નિધન થયું છે.તેમની 84 વર્ષની ઉંમર હતી.પદ્મ ભૂષણથી સન્માનિત દસગપુતા છેલ્લા કેટલા સમયથી શ્વાસની તકલીફ હતી. તેમના પરિવારના સભ્ય દ્વારા આ માહિતી આપી છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે.દાસગુપ્તાના નિધન પર બંગાળના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે.

(5:24 pm IST)