-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 19th March 2024
ગુજરાતના માહિતી નિયામક કે. એલ. બચાણીનો જન્મદિન
રાજકોટ : ખેડાના જિલ્લા કલેકટર શ્રી કે. એલ. બચાણીનો જન્મ તા. ૧૯ માર્ચ ૧૯૬૭ ના દિવસે થયેલ કાલે પ૮માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ આઇ. એ. એસ. કેડરના (વર્ષ ર૦૧૦) અધિકારી છે. ભૂતકાળમાં કોમર્શીયલ ટેક્ષના અધિક કમિશનર, અમદાવાદમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના અધિક કલેકટર જી. આઇ. ડી. સી. માં જોઇન્ટ એમ. ડી. ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ ગુજરાતના માહિતી નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે. મો. ૯૯૭૮૪ ૦પ૮૩૮ ગાંધીનગર
(1:24 pm IST)