Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

નાણા વિભાગના ડે. સેક્રેટરી એસ.વી. પરમારનો જન્મદિન

રાજકોટ :. રાજ્યના નાણા વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવ (સેવા) કક્ષાના અધિકારી શ્રી એસ.વી. પરમારનો જન્મ ૧૯૭૪ના વર્ષમાં ૨૨ ફેબ્રુઆરીએ થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૪૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.એ.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૭૨૪

મો. ૯૯૭૮૪ ૦૭૦૧૪ - ગાંધીનગર

(11:32 am IST)