Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ગ્રામ વિકાસ વિભાગના અધિક સચિવ અનિલ પટેલનો જન્મદિન

રાજકોટ તા. ૧૯ : રાજયના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં અધિક સચિવની મહત્વની જગ્યા પર ફરજ બજાવતા શ્રી અનિલ કે.પટેલ આજે યશસ્વી જીવનના અઠ્ઠાવનમાં વર્ષમાં પ્રવશ નિમિતે શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છ.ે (જન્મ તા.૧૯/૦ર/૧૯૬૧)

શ્રી એ.કે.પટેલ અગાઉ એક દસકો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા છે વધે તેમની નામના, એવી શુભકામના

ફોન નં. ૦૭૯-ર૩રપ૧પ૦પ

મો.૯૯૭૮૪ ૦૭૯૯૯ ગાંધીનગર

(12:01 pm IST)