Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2024

પંચાયત વિભાગના સચિવ શ્રીમતી મનીષા ચંદ્રાનો જન્‍મદિન

રાજકોટ : રાજયના સનદી અધિકારી  શ્રીમતી મનીષા ચંદ્રાનો જન્‍મ તા. ૧ર એપ્રિલના ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ ઉત્તર પ્રદેશના અલ્‍હાબાદના વતની અને ર૦૦૪ ની બેચમાં આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં પંચમહાલ અને રાજકોટ જિલ્લા કલેકટર રાજયમાં મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના સચિવ નાણા વિભાગના (ખર્ચ) સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ ગ્રામ વિકાસ કમિશનર તથા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના સચિવ તરીકે તેમજ મોરબીના પ્રભારી સચિવ તરીકે કાર્યરત છે. (પ-૭)

મો. ૯૯૭૮૪ ૦પ૯પ૬ ગાંધીનગર

(11:44 am IST)