Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

વન પર્યાવરણ મંત્રીના પી.એસ. દિવ્‍યાંગ પટેલનો જન્‍મદિન

રાજકોટ તા. ર૦ : સરદાર સરોવર નર્મદા નિગમમાં જનરલ મેનેજર (વહીવટ અને તકેદારી) તરીકે  રહી ચુકેલા સચિવાલય  કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારીશ્રી દિવ્‍યાંગ આર.પટેલનો જન્‍મ તા.ર૦ મે ૧૯૭૦ના દિવસે થયેલ. આજે પ૩માં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓ વિજ્ઞાન સ્‍નાતક છે. હાલ વન પર્યાવરણમંત્રી કિરીટસિંહ રાણાના અંગત સચિવ તરીકે ફરજ બજાવે છે. મો.૯૯૭૮૪ ૦૭ર૪૬ - ગાંધીનગર

(11:34 am IST)