Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રાજકોટના ભૂતપૂર્વ ભૂસ્તર શાસ્ત્રી

પંચમહાલના વિકાસ અધિકારી એ.જે. શાહની વર્ષગાંઠના વધામણા

રાજકોટ : મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી એ.જે. શાહ (આઇ.એ.એસ. ર૦૦૮)નો જન્મ ૧૯૬૦ના વર્ષની ૭ ઓકટોબરે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૧ વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. તેઓ ભૂતકાળમાં રાજકોટમાં ભૂસ્તર શાસ્ત્રી, રાજય વાહન વ્યવહાર કચેરી ગાંધીનગરમાં ખાસ ફરજ પરના અધિકારી, રાજયના માહિતી નિયામક, રાહત નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. ફો નં. ૦ર૬૭ર-રપ૩૩૭૭, મો. ૯૯૭૮૪ ૦૬ર૪ર ગોધરા.

(10:17 am IST)