-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
યુવા એડવોકેટ રવિરાજસિંહ રાઠોડનો આજે જન્મદિવસ
રાજકોટના યુવા ધારાશાષાી રવિરાજસિંહ વિજયસિંહ. રાઠોડ નો તા. ૧૯/૦૩/૨૦૨૪ ના રોજ જન્મદિવસ છે. તેઓ રાજકોટના નિત્ય રહેવાસી છે અને કારડીયા રાજપુત સમાજમાથી આવે છે. તેઓ રાજકોટ ખાતે વર્ષ ૨૦૨૧ થી જુનિયર એડવોકેટ તરીકે મદદનીશ સરકારી વકીલ શ્રી રક્ષિત વી. કલોલા સાથે વકીલાતની શરૂઆત કરેલી છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી વકીલ વર્તુળમાં ખુબ જ લોકચાહના મેળવેલી છે. જેમણે જીવનરૂપી સફરમાં ૩૭ મા વર્ષમા ઙ્કવેશેલ છે. નાનપણથી જ ખુબ મહેનતું અને સરળ સ્વભાવ ધરાવતા કારડીયા રાજપુત સમાજના યુવા એડવોકેટ ક્રીમીનલ, સીવીલ, કલેઇમ કેસો તથા કન્ઝયુમર ફોરમમાં તથા રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમા ખુબ જ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે અને ખુબ જ ટુંકાગાળામાં રાજકોટના વકીલ વર્તુળમાં ભારે લોકચાહના મેળવેલી છે.
હાલ કારડીયા રાજપુત સેના રાજકોટ ખાતે ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ખાસ કરીને પોતાના કારડીયા રાજપુત સમાજના કોઇ પણ કાર્યો કે જાહેર પ્રસંગોમાં હંમેશા અગ્રેસર રહેતા યુવા ધારાશાષાી તરીકે ખુબ જ ટુંકા સમયની વકીલાતમા પોતાની આગવી છાપ ઉભી કરેલી છે. આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે વકીલ મિત્રો, કારડીયા રાજપુત સમાજના આગેવાનો, સ્નેહીઓ, સગા-વ્હાલાઓ દ્વારા ચોમેરથી તેમના મો. નં. - ૯૭૩૭૮ ૧૩૮૯૦ ઉપર તેમજ સોશીયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવી રહયા છે.