Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

ભાવનગરના સામાજીક આગેવાન રમેશભાઇ મુંજપરાનો જન્મદિવસ

ભાવનગર,તા.૨૭:  શહેરના જાણીતા સામાજીક આગેવાન શ્રી રમેશભાઈ મુંજપરા નો આજે તા.૨૭ મે શનિવારના રોજ જન્મ દિવસ છે.ઙ્ગ રમેશભાઈ મુંજપરા એ ૧૯૮૫ થી ૨૦૨૩ સુધી સમાજના અનેક પ્રસંગો સમૂહ લગ્ન મહોત્સવ, , પસંદગી મેળા ,સંતવાણી -ડાયરા ના સફળ આયોજન કરે છે, તેમજ રમેશભાઈ એ ૫૩ વાર રકતદાન કરેલ છે. વ્યસન મુકિત અભિયાન કુરિવાજો ને તીલાંજલિ, સંત શ્રી સેન મહારાજની જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે, ભવ્ય શોભાયાત્રા, ઘોઘા,બાળનાથ મહાદેવ, નવનિર્મિત મંદિર નો જીર્ણોદ્ઘાર, સમાજના અનેક પ્રસંગો ધામધૂમ પૂર્વ યોજેલ છે. આજે જન્મદિવસ નિમિત્ત્।ે રમેશભાઈ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.મો.૯૬૬૨૬ ૭૮૪૩૯

(11:09 am IST)