Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

આજના શુભ દિવસે - 1718

- જયારે માણસ ભાવિ યોજનાઓ ઘડવામાં જીવવાનું જ ભૂલી જાય છે - ત્‍યારે ભગવાન હસી પડે છે.

- જયારે બીજી વ્‍યકિતનું દુઃખ આપણું દુઃખ બની રહે ત્‍યારે ‘કરૂણા'નું પવિત્ર ઝરણું વહેતું થાય છે.

- ભકતો ભગવાનના ખરા લાડકવાયા હોય છે. તેઓ દુઃખ મળે તો એને પણ ભગવાનનો પ્રસાદ ગણે છે.

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:57 pm IST)