Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ભુજ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાનના કરાયેલ આહ્વાન ને પગલે BSF દ્વારા લોક જાગૃતિ અંતર્ગત ભુજ મધ્યે બાઈક રેલીનું આયોજન કરાયું હતું, "હર ઘર તિરંગા' ના સંદેશ સાથે આજે સીમા સુરક્ષા દળ દ્વારા ભુજના મુન્દ્રા રોડ થી એક તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બાઈક રેલીમાં 100 BSF ના જવાનોએ ભાગ લીધો હતો, બાઈક રેલીને કમાન્ડેટ શ્રી રાજકુમાર નેગીએ લીલી ઝંડી આપી હતી. (વિડીયો : વિનોદ ગાલા, ભુજ)

(6:19 pm IST)