ખેલ-જગત
News of Thursday, 13th December 2018

17 વર્ષ પછી ગાંગુલી ખોલ્યું મોટું રહસ્ય : કહ્યું આ ક્રિક્ટરે બચાવી તેની કરિયર લાઈફ

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ કહ્યું કે દિગ્ગ્જ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણી 281રનની પારી ભલે ઇતિહાસનો હિસ્સો બની ગઈ હોય આ પારીએ તેનો ઇતિહાસ કરિયર બચાવી હતી.

મેચ ફિક્સિંગ મામલાથી બેહાલ ભારતીય ક્રિકેટ 21મી સદીની શરૂઆતમાં મુશ્કેલમાં પડી ગઈ હતી જયારે સૌરવ ગાંગુલીને ટીમની કમાન સોંપવામાં આવી હતી મુંબઈમાં હાર પછી ભારતીય ટીમ 0-1થી પાછળ હતી અને કોલકત્તા ટેસ્ટમાં તેને ફોલોઓન કરીને 1-1થી બરાબરી કરી લીધી હતી.

(7:16 pm IST)