News of Friday, 30th April 2021
જયદેવ ઉનડકટે કોરોના પીડીતો માટે ૩૦ લાખની રકમ ફાળવી
સૌરાષ્ટ્રના જાણીતા ક્રિકેટર અને હાલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીઍલ મેચ રમી રહેલા જયદેવ ઉનડકટે પોતાના પેકેજમાંથી ૧૦% ઍટલે કે ૩૦ લાખ રૂપિયા કોરોના પીડીતગ્રસ્તો માટે ફાળવ્યા હોવાનું ટ્વીટર ઉપર જાહેર કર્યુ છે : જયદેવ ઉનડકટની આ પહેલને તેના હજારો પ્રશંસકોઍ વધાવી લીધેલ છે : જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રના પોરબંદરના વતની છે
(5:36 pm IST)