News of Thursday, 26th November 2020
એમણે ખુબસુરત રમતથી ફૂટબોલ રમવાની રીત બદલી નાખી : મેરાડોનાના નીધન પર ભારતીય કેપ્ટન વીરાટ કોહલી
આર્જેન્ટિનાના ફૂટબોલ લિજેન્ડ ડિએગો મેરેડોનાનું અવસાન પર ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીએ લખ્યું કે, "તેઓ સુંદર રમતથી ફૂટબોલની રમતની રીત બદલાઈ ગઈ. "ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે લખ્યું, "અલબત્ત તે બધા સમયના મહાન ખેલાડીઓમાંનો એક હતા. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છાત્રીએ લખ્યું છે, 'તેમનું મેજિક ક્યારેય સમાપ્ત થશે નહીં. "
(8:45 pm IST)