News of Monday, 26th February 2018
વિરાટને કમરના દુઃખાવાના લીધે અંતિમ ટી-૨૦ નહોતો રમ્યો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને કમરના દુઃખાવાના લીધે અંતિમ ટી-૨૦ નહોતો રમી શકયો, તેની ગેરહાજરીમાં રોહિત શર્માએ કેપ્ટનશીપ સંભાળી હતી જો કે આફ્રિકાના પ્રવાસમાં વિરાટે તમામ ત્રણેય સિરીઝમાં કુલ ૮૭૨ રન બનાવ્યા હતા
(4:52 pm IST)