ખેલ-જગત
News of Tuesday, 25th September 2018

ભારતીય ટીમની પસંદગી કોણ કરે છે ?

કોચ રવિશાસ્ત્રી કે કેપ્ટન : સૌરવ ગાંગુલીનો વેધક સવાલ

સૌરવ ગાંગુલીએ કહ્યું કે ક્રિકેટ સુકાનીનો ખેલ છે. અને કોચએ  પાછલી સીટ પર રહેવું જોઇએ. જયારે ગાંગુલીને પુછવામાં આવ્યું કે એમને કોચ રવિશાસ્ત્રીથી કોઇ પ્રશ્ન પ્રશ્ન કરવાનો પ્રસંંગ મળે તો શુ થશે એ પર એમણે કહ્યુ કે પ્લેઇૅગ ઇલેવનની પસંદગી કોણ કરે છે શાસ્ત્રી કે રોહિત શર્મા.

(12:16 am IST)