News of Monday, 25th June 2018
ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી માટે યો યો ટેસ્ટ પાસ કરવી પડશે:શાસ્ત્રી
નવી દિલ્હી :ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી છે કે, ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી માટે યો યો ટેસ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્મ છે. તેણે કહ્યુ કે ભારત માટે રમવા માંગતા ખેલાડીએ યો યો ટેસ્ટ પાસ કરવી જ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ પસંદગી કમિટીના અધ્યક્ષ પાટિલે આના પર નીતિગત નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
(10:44 pm IST)