ખેલ-જગત
News of Monday, 25th June 2018

ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી માટે યો યો ટેસ્ટ પાસ કરવી પડશે:શાસ્ત્રી

નવી દિલ્હી :ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ  મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી છે કે, ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી માટે યો યો ટેસ્ટ ખૂબ મહત્ત્વપૂર્મ છે. તેણે કહ્યુ કે ભારત માટે રમવા માંગતા ખેલાડીએ યો યો ટેસ્ટ પાસ કરવી પડશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ પસંદગી કમિટીના અધ્યક્ષ પાટિલે આના પર નીતિગત નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.

(10:44 pm IST)