ખેલ-જગત
News of Tuesday, 24th November 2020

શ્રીલંકા પ્રિમીયર લીગમાં ચાર ભારતીય ખેલાડીઓ રમશે:શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કર્યુ એલાન

ભારત અને અન્ય દેશોની માફક જ હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પણ હવે પોતાના ત્યા ટી-20 લીગનુ આયોજન કરવાનો ફેંસલો કર્યો છે. લંકા પ્રિમીયર લીગના નામથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટી-20 લીગની શરુઆત કરી છે. આ ટુર્નામેન્ટની પ્રથમ સીરીઝ આગામી ગુરુવાર 26, નવેમ્બર થી શરુ થઇ રહી છે. આ ટી20 લીગમાં ચાર ભારતીય ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ વાતને અધીકારીક રીતે એલાન કરીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે જાહેર કરી છે

(11:55 pm IST)