ખેલ-જગત
News of Thursday, 24th September 2020

રાયડુ હજી એકાદ મેચ ગુમાવશે

મુંબઈ સામેની જીતનો હિરો અંબાતી રાયડુ ઈન્જરીને લીધે રાજસ્થાન સામે નહોતો રમ્યો. ચેન્નઈ ટીમના સીઈઓ કાસી વિશ્વનાથને કહ્યુ હતું કે ચિંતાની કોઈ વાત નથી. રાયડુ સ્વસ્થ થઈ રહ્યો છે અને વધુમાં વધુ એકાદ મેચમાં નહીં રમી શકે.

(2:56 pm IST)