News of Wednesday, 24th April 2019
અમે વિશ્વકપનો દરેક મેચ એવી રીતે રમશુ જેમ કે ભારત વિરૂદ્ધ હોયઃ પાક કેપ્ટન સરફરાજ
પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાજ અહમદએ કહ્યું છે કે એમની ટીમ ર૦૧૯ વિશ્વકપમા પોતાના બધા ૯ પુલ મેચને ભારત વિરૂધ્ધ સમજી રમશે એમણે કહ્યું અમે હાલમાં જ એક મોટા ઇવેન્ટમા ભારતને હરાવ્યુ છે અમને આનો ફાયદો મળશે આના પર એક ભારતીય યુજરએ કહ્યું શું તે દરેક મેચ હારવાની યોજના બનાવી રહેલ છે.
(10:54 pm IST)