ખેલ-જગત
News of Tuesday, 23rd October 2018

ટીમ ઈન્ડિયામાં મધ્યક્રમમાં બેટિંગ માટે અંબાતી રાયડૂ બેસ્ટઃ કોહલી

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમમાં બેટિંગ માટે અંબાતી રાયડૂને શ્રેષ્ઠ ગણાવ્યો છે. વિરાટે કહ્યુ કે, ટીમને આ નંબર પર તેની કમી મહેસુર થઈ છે. મે પણ તેને બેટિંગ કરતો જોયો છે. તે મધ્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પહેલા અજિંક્ય રહાણે, મનીષ પાંડે, યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીને આ સ્થાને રમાડવામાં આવ્યા છે.

(10:22 pm IST)