ખેલ-જગત
News of Saturday, 23rd March 2019

જો બહારના લોકોની જેમ વિચારતો હોત તો ઘરે બેઠા હોતઃ ગૌતમ ગંભીર પર વિરાટ કોહલી

વિરાટ કોહલીએ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની ટિપ્પણી વિશે કહ્યું  જો તે બહારના લોકોની જેમ વિચારતો હોત તો ઘેર બેઠો હોત.  ગંભીરએ કહ્યું હતું કે કોહલી  નસીબદાર છે કે આરસીબીના આઇપીએલ ખિતાબ ન જીતવા છતા બચ્યા હતા. કોહલીએ  કહ્યું  અમે દબાણમા ભુલથી લીધેલ નીર્ણયને કારણે ન જીતી શકયા.

(10:49 pm IST)